ભારત કોઇની મધ્યસ્થી ક્યારેય સ્વીકારશે નહીંઃ ટ્રમ્પ સાથેના ફોનકોલમાં મોદીનો સ્પષ્ટ સંદેશ
ભારત કોઇની મધ્યસ્થી ક્યારેય સ્વીકારશે નહીંઃ ટ્રમ્પ સાથેના ફોનકોલમાં મોદીનો સ્પષ્ટ સંદેશ
Blog Article
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 18 જૂને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન પરના હુમલાઓને ઇસ્લામાબાદની વિનંતીને કારણે રોકી દીધા હતાં. ભારતે અમેરિકાની મધ્યસ્થી કે વેપાર સોદાની ઓફરને કારણે હુમલા અટકાવ્યા ન હતાં.
Report this page